Prathmesh Khunt
-
શું ખરેખર PMના પત્ની જશોદાબેન શાહિનબાગ આંદોલનમાં જોડાયા છે ?, જાણો વાયરલ દાવાનું સત્ય..
ક્લેમ :- વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પત્ની જશોદાબેને સીએએ વિરોધી આંદોલનમાં ભાગ લીધો હતો. વેરિફિકેશન :- સોશ્યલ મીડિયા પર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પત્ની જશોદાબહેન કેટલીક મહિલાઓ સાથે વિરોધ કરી રહ્યો હોવાનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટામાં દાવો કરવામાં આવ્યો છે કે જશોદાબેન સીએએસ એનઆરસીએ એક્ટના વિરોધમાં ચાલી રહેલા વિરોધમાં ભાગ લીધો…
-
શાહીનબાગમાં ચાલી રહેલ વિરોધમાં 500રૂ આપવામાં આવે છે!, જાણો વાયરલ ખબરનું સત્ય
ક્લેમ :- સોશિયલ મિડિયા પર એક વિડિઓ સાથે દાવો કરતી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે, આ વિડિઓ માં લોકોને રેલીમાં જોડાવા માટે પૈસા આપવામાં આવે છે. આ સાથે આ રેલી CAA અને NRC વિરુદ્ધ શાહીનબાગમાં થઇ રહેલ આંદોલનનો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. #शाह_पर_भारी_शहीनबाग Shocking if true! Shaheen bagh me 500rs ki jhooti afwah…
-
જાણો ભારતની બહાર આવેલ પ્રાચીન હિંન્દુ મંદિરો અને તેનો ઇતિહાસ
તનાહ લોટ મંદિર, બાલી, ઇન્ડોનેશિયા. તનાહ લોટ મંદિર ઇન્ડોનેશિયામાં સમુદ્ર પર એક વિશાળ શિલા પર સ્થિત છે, બાલીમાં સૌથી પ્રખ્યાત હિન્દુ મંદિરોમાંનું એક છે. આ મંદિર 7 સમુદ્ર મંદિરોમાંનું એક છે,જે બાલીના દક્ષિણ-પશ્ચિમ કાંઠે છે. બાલીના સૌથી ફોટોગ્રાજેનિક સ્થાનોમાંનું એક છે. તનાહ લોટ મંદિર સદીઓથી બાલિનીસ પૌરાણિક કથાઓનો એક ભાગ છે. પરંબન મંદિરો, જાવા, ઇન્ડોનેશિયા.…
-
વાયરલ ખબર, 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાનું લક્ષ્ય મુશ્કેલ છે : નિતીન ગડકરી
ક્લેમ :- ભારતીય અર્થવ્યવસ્થા 2024 સુધીમાં 5 ટ્રિલિયન પહોંચી જશે. જે વાત BJP કરી રહી છે, તેને નિતીન ગડકરી દ્વારા નકારી કાઢવામાં આવી છે અને સોશિયલ મિડિયામાં દાવો કરવામાં આવ્યો છે કે નિતીન ગડકરી દ્વારા કહેવામાં આવ્યું 5 ટ્રિલિયન ઈકોનોમી ના લક્ષ્ય સુધી પહોંચવું મુશ્કેલ છે. વેરિફિકેશન ;- સોશિયલ મિડિયા પર પોસ્ટ વાયરલ કરવામાં…
-
વાયરલ ખબર, ફાર્મા કંપનીઓ દ્વારા લાંચ રૂપે ડોકટરોને મહિલાઓ સ્પલાઈ કરવામાં આવે છે : PM મોદી
ક્લેમ :- PM મોદીએ ડોકટરોને લઇ કરેલી ટિપ્પણી સોશિયલ મિડિયા પર ખુબજ વાયરલ કરવામાં આવી રહી છે, આ ટિપ્પણીમાં દાવો કરવામાં આવ્યો છે કે PM મોદીએ કહ્યું કે ડોકટરો લાંચ રૂપે જે પણ વિદેશ પ્રવાસ, ગેજેટ્સ અને છોકરીઓ આપવામાં આવે છે. વેરિફિકેશન :- સોશિયલ મિડિયા પર PM મોદીની કથિત ટિપ્પણી વાયરલ થઇ રહી છે,…
-
સુરત આપ કાર્યકર્તાએ ભાજપને લઇ 2017ની ખબરને ભ્રામક દાવા સાથે કરી વાયરલ..
ક્લેમ :- સુરત ભાજપ માંથી 75000 વેપારી કાર્યકર્તાઓ એ રાજીનામુ આપ્યું, સોશિયલ મિડિયા પર ન્યુઝ પેપરની કલીપ સાથે દાવો કરવામાં આવ્યો છે કે આ 75000 લોકો આમ આદમી સાથે જોડાયા છે. વેરિફિકેશન :- સુરત આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાના ફેસબુક એકાઉન્ટ પરથી ન્યુઝ પેપરની તસ્વીર સાથે દાવો કરતી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે.…
-
2012ની પ્રોટેસ્ટને હાલમાં ચાલી રહેલ ઘટના સાથે જોડી ભ્રામક દાવો વાયરલ..
ક્લેમ :- સોશિયલ મિડિયા પર મુસ્લિમ બાળકી ઇસ્લામનો અનાદર કરવા પર પ્રોટેસ્ટ બેનર લઇ ઉભેલ તસ્વીર વાયરલ કરવામાં આવી છે, તસ્વીર સાથે દાવો કરવામાં આવ્યો છે કે હિંદુઓએ 1947 અને કશ્મીર પરથી કંઈક શીખવું જોઈએ. વેરિફિકેશન :- ટ્વીટર પર એક તસ્વીર વાયરલ કરવામાં આવી છે, જેમાં કોલકતામાં મુસ્લિમ બાળકી પ્રોટેસ્ટ બેનર સાથે જોવા મળે…
-
જાણો દિલ્હી 200 યુનિટ ફ્રી વિજળી સ્કીમને લઇ વાયરલ દાવાનું સત્ય…
ક્લેમ :- સોશિયલ મિડિયા પર વાયરલ તસ્વીરને લઇ દાવો કરવામાં આવ્યો છે કે દિલ્હીમાં 200 યુનિટ ફ્રી વિજળીની સ્કીમ માત્ર 31 માર્ચ 2020 સુધી જ લાગુ પડશે. ડિપાર્ટમેન્ટ ઓફ પાવરના એક લેટરને વાયરલ કરી આ દાવો કરવામાં આવ્યો છે. यह उस ऑर्डर की कॉपी है। जिसमें केजरीवाल की सरकार ने लोगों को बेवकूफ बनाया…
-
ઓસ્ટ્રેલિયાના જંગલમાં આગ લાગવા પાછળ 200 લોકોની ધરપકડ, જાણો વાયરલ દાવાનું સત્ય…
ક્લેમ :- સોશિયલ મિડિયા પર ઓસ્ટ્રેલિયાના જંગલમાં લાગેલ આગને લઇ એક ભ્રામક દાવો સામે આવ્યો છે, જેમાં જંગલની આગની વિડિઓ સાથે આ આગ લાગવા પાછળ જવાબદાર 200 લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. This is Australia And 200 arsonists caused these fires! These arsonists are Left wing propagandists blaming this on…
-
બજેટ 2020 બાદ ભારતના નવા નાણા પ્રધાનને લઇ ભ્રામક દાવો વાયરલ…
ક્લેમ :- સોશિયલ મિડિયા પર K.V.KAMATH કે જે ન્યુ ડેવલોપમેન્ટ બેન્કના ચીફ છે, જેને લઇ દાવો કરવામાં આવી રહ્યો છે કે બજેટ 2020 બાદ નિર્મલા સીતારમણ બાદ તે નવા નાણા મંત્રી બનશે. વેરિફિકેશન :- સોશિયલ મિડિયા પર financialexpress દ્વારા બજેટ 2020ને લઇ પબ્લિશ કરાયેલ એક આર્ટિકલ પર સોશિયલ મિડિયામાં K.V.KAMATH કે જે ICICI બેન્કના…