Prathmesh Khunt
-

જજ એસ.મુરલીધર સોનિયા ગાંધીના વકીલ હોવાના દાવા સાથે તસ્વીર વાયરલ
ક્લેમ :- “कपिल मिश्रा का भाषण सुने वह जज साहब जज बनने के पहले 10 सालों तक कांग्रेसी नेता मनीष तिवारी के असिस्टेंट थे और कांग्रेश के जमाने के कॉलेजियम ने ही उन्हें हाईकोर्ट का जज बनाया था इतना ही नहीं सोनिया गांधी का पर्चा भरते समय वह सोनिया गांधी के वकील थे” (કપિલ મિશ્રાનું…
-

મંતવ્ય ન્યુઝના બ્રેકીંગ પ્લેટ સાથે ચેડા કરી યોગી આદિત્યનાથને લઇ કરવામાં આવ્યો ભ્રામક દાવો
ક્લેમ :- अगर हमारी सरकार गिरी तो पूरे देश में आग लगा दूंगा — योगी आदित्यनाथ, नादान ये देश तेरे बाप का है…? सरकार इसकी सुरक्षा में कमी क्या की थी संसद में बच्चे की तरह रोने लगा था. વેરિફિકેશન :- સોશિયલ મીડિયા પર એક દાવા સાથે ન્યુઝ ચેનલની બ્રેકીંગ પ્લેટ વાયરલ કરવામાં આવી છે,…
-

ગુજરાતની સ્થાપના પછી પ્રથમવાર બે લાખ કરોડથી વધારે મોટું બજેટ
ગુજરાત 2020નું બજેટ રજૂ થઇ ચૂક્યું છે, જયારે આ વખતે ગુજરાતની સ્થાપના પછી પ્રથમવાર બે લાખ કરોડથી વધારે મોટું બજેટ આપવામાં આવું છે અને ગુજરાતનો વાર્ષિક વૃદ્ધિ દર 9.9 ટકા રહ્યો છે, ત્યારે આવો જાણીએ બજેટ કોને કેટલું ફળશે. 2022 સુધીમાં દરેક ઘર સુધી ‘નળ મારફત જળ’ પહોંચાડવાની કેન્દ્ર સરકારની યોજના પ્રયાસ કરશે. આ…
-

ઘટતા જતા શિક્ષણ બજેટમાં વંચિત સમુદાયોના વિદ્યાર્થીઓ માટે મોટી ફટકાર
છેલ્લા પાંચ વર્ષમાં શિક્ષણ બજેટમાં નોંધપાત્ર ઘટાડો થતાં સિમાંત સમુદાયોના વિદ્યાર્થીઓને આપવામાં આવતી શિષ્યવૃત્તિ માટેની ફાળવણીમાં ઘટાડો થયો છે, જે શિક્ષણ પ્રણાલીમાં રહેવાની તેમની ક્ષમતાને અસર કરે છે, સરકાર આંકડા બતાવે છે કે 2015-16 અને 2019-20 વચ્ચે વધારે ઘટાડો આવ્યો છે. શિક્ષણ બજેટમાં સુધારો કરવાની જરૂરિયાત આ સમયમાં નિર્ણાયક બની છે, જ્યારે દેશભરની…
-

તિરૂપતી મંદિર દ્વારા આંધ્ર સરકારને 2300 કરોડ આપવામાં આવ્યાના ભ્રામક દાવાનું સત્ય…
ક્લેમ :- Rs. 2300 crore from Tirupati Temple transfered to Aandhra treasury, Rs. 600 Crore from Siddhi Vinayak Temple transfered to state treasure. આ પ્રકારે દાવો સોશિયલ મિડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. વેરિફિકેશન :- અજીત ડોવાલ નામના ટ્વીટર એકાઉન્ટ પર એક તસ્વીર પોસ્ટ કરવામાં આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તિરૂપતી…