Prathmesh Khunt
-

યસ બેંક ડૂબવાના કારણે જે 18,238 કર્મચારીઓ નોકરી ગુમાવશે!, જાણો ભ્રામક દાવાનું સત્ય
ક્લેમ :- યસ બેંક ડૂબવાના કારણે જે 18,238 કર્મચારીઓ નોકરી ગુમાવશે તેમાં 17,000 હિંદુ છે. બોલો જય શ્રીરામ વેરિફિકેશન :- ફેસબુક પર થોડા દિવસ પહેલા યસ બેંકને લઇ એક ન્યુઝ વાયરલ કરવામાં આવ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે ‘યસ બેંક ડૂબવાના કારણે જે 18,238 કર્મચારીઓ નોકરી ગુમાવશે તેમાં 17,000 હિંદુ છે.બોલો જય શ્રીરામ’ ખાનગીક્ષેત્રની…
-

UNICEFના નામથી કોરોના વાયરસ પર માહિતી આપતી ભ્રામક પોસ્ટ વિષે ખુલાસો
ક્લેમ :- યુનિસેફ, કોરોના વાયરસ કદમાં મોટા પ્રમાણમાં 400-500 માઇક્રોના કોષ વ્યાસ સાથે હોય છે, તેથી કોઈપણ માસ્ક તેની પ્રવેશને અટકાવે છે. યુનિસેફના નામ પર કેટલીક માહિતી શેયર કરવામાં આવી છે. વેરિફિકેશન :- સોશિયલ મીડિયા પર યુનિસેફ દ્વારા કોરોના વાયરસથી સાવધાની રાખવા માટે કેટલાક નિયમો કહેવામાં આવ્યા છે, માહિતી યુનિસેફ દ્વારા પબ્લિશ થઇ હોવાના દાવા…
-
કોરોનાવાયરસ: COVID-19 વિષે તમારે જે જાણવાની જરૂર છે
ચાઇના, વુહાન શહેરના કોરોનાવાયરસથી (COVID -19) લાંબા સમયથી મુખ્ય પડકાર વિશ્વના દેશો માટે ઊભુ કર્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) દ્વારા આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવી છે. ચાઇનામાં વાયરસથી અત્યાર સુધી 3000ના મોત થયા છે. આ ઉપરાંત વધુ 80 હજાર નવા કેસ રેકોર્ડ કરવામાં આવ્યા છે. ચીનમાં સ્થિતિ સૌથી ખરાબ છે, પરંતુ અન્ય ઘણા દેશોમાં…
-

દિલ્હી હીંસામાં 6 લોકોના જીવ બચાવનાર વ્યક્તિના મોત થયુ હોવાના ભ્રામક દાવા સાથે પોસ્ટ વાયરલ
ક્લેમ :- य #प्रेमकांत हैं जो अपने #मुस्लिम पड़ोसी को बचाते हुवे बुरी तरह से जल गए थे, और वो अब इस दुनिया में नहीं रहे, प्रेमकांत हम आपके जज्बे को #सलाम करते हैं, आपने इंसानियत जिंदा रखी! य #प्रेमकांत हैं जो अपने #मुस्लिम पड़ोसी को बचाते हुवे बुरी तरह से जल गए थे, और…
-

ખરેખર સરદાર પટેલની પ્રતિમા 2 વર્ષમાં 4461 કરોડ રૂપિયા કમાઈ ચુકી છે?, જાણો શું છે સત્ય
ક્લેમ :- “सरदार पटेल की प्रतिमा आए 3000 करोड पर ज्ञान पेलने वाले चमचो… 2 साल मे प्रतिमा 4461 करोड़ रुपए की कमाई कर चुकी है।” (સરદાર પટેલની પ્રતિમાના 3000 કરોડ પર જ્ઞાન આપવા વાળા ચમચાઓ…2 વર્ષમાં પ્રતિમા 4461 કરોડ રૂપિયા કમાઈ ચુકી છે) વેરિફિકેશન :- સોશિયલ મીડિયા પર એક દાવો કરવામાં આવ્યો છે કે…