Prathmesh Khunt
-

Mamata Banerjee અને ગૃહમંત્રી અમિત શાહ એક સાથે જમવા બેઠા હોવાની જૂની તસ્વીર બંગાળ ચૂંટણી સંદર્ભે વાયરલ
વાયરલ થયેલી તસ્વીર ફેબ્રુઆરી 2020માં આયોજન થયેલ ભુવનેશ્વરમાં પૂર્વી ઝોનલ કાઉન્સિલની બેઠકની છે.
-

Corona કેસ ધ્યાને લેતા 31 માર્ચ સુધી પ્રખ્યાત મહુડી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ હોવાની ભ્રામક ખબર વાયરલ
મહુડી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા સ્પષ્ટતા આપવામાં આવેલ છે કે મંદિર બંધ રાખવાની વાત તદ્દન ભ્રામક અફવા છે.
-

ICMR દ્વારા કોરોના વાયરસ સંબંધિત નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હોવાના ભ્રામક દાવાનું સત્ય
ICMR દ્વારા હાલના દિવસોમાં આવો કોઈ પરિપત્ર જાહેર કર્યો નથી. સોશ્યલ મીડિયા પર ભ્રામક અફવા ફેલાવતો લેટર વાયરલ કરવામાં આવેલ છે.
-

WeeklyWrap : UK Queen એલિઝાબેથ દ્વારા PM મોદીનો આભાર તો Covid-19ના વધતા કેસને કારણે સરકારે 14 થી 21 માર્ચ સુધી રજા જાહેર અને Corona મામલે ‘લોકડાઉન પાર્ટ 2, ટ્રેલર સ્ટાર્ટ ટુડે…
weeklywrap જાણો આખા અઠવાડિયામાં વાયરલ થયેલ ભ્રામક ખબરો
-

President of India દ્વારા દેશના અભ્યાસ ક્રમમાં રામાયણ અને ભગવત ગીતાને સામેલ કરવા આદેશ આપવામાં આવ્યો હોવાના ભ્રામક દાવાનું સત્ય
રાષ્ટ્રપતિ દ્વારા દેશના તમામ અભ્યાસ ક્રમમાં રામાયણ અને ભગવત ગીતાને સામેલ કરવા આદેશ કરવામાં આવ્યો હોવાનો દાવો તદ્દન ભ્રામક છે.
-

UP ના ગોવર્ધન પર્વતના વેચાણની તૈયારી મોદી સરકાર કરી રહી હોવાના ભ્રામક દાવાનું સત્ય
મોદી સરકાર દ્વારા આ પ્રકારે પર્વત અથવા તેની શીલા વેચાણ કરવા માટે પરવાનગી આપવામાં આવેલ નથી.
-

Corona મામલે ‘લોકડાઉન પાર્ટ 2, ટ્રેલર સ્ટાર્ટ ટુડે…’ સુરત પોલીસના નામે ફેક લેટર વાયરલ
વાયરલ લેટર અંગે પોલીસ તંત્ર દ્વારા પ્રેસ નોટ મારફતે ખુલાસો કરવામાં આવેલ છે.
-

UPમાં મંદિરમાં પાણી પીવા ગયેલા મુસ્લિમ બાળકને ઢોર માર માર્યો હોવાની ઘટના સંદર્ભે ભ્રામક તસ્વીર વાયરલ
ઉત્તર પ્રદેશમાં બનેલ ઘટના મુદ્દે પોલીસે મુખ્ય આરોપી સિંગરી બંધન યાદવ અને તેના સાથી શિવાનંદની ધરપકડ કરી છે.
-

Covid-19ના વધતા કેસને કારણે સરકારે 14 થી 21 માર્ચ સુધી રજા જાહેર કરી હોવાનો ભ્રામક લેટર વાયરલ
હેલ્થ મિનિસ્ટ્રી અને PIB દ્વારા પણ વાયરલ એડવાઈઝરી ફેક એક ભ્રામક અફવા હોવાની સ્પષ્ટતા આપવામાં આવેલ છે.
-

UK Queen એલિઝાબેથ દ્વારા PM મોદીનો આભાર વ્યક્ત કરતા પોસ્ટર લગાવવામાં આવ્યું હોવાના ભ્રામક દાવાનું સત્ય
Queen એલિઝાબેથ દ્વારા એપ્રિલ 2020માં કોરોના વાયરસના સંક્ર્મણ સમયે બ્રિટેનમાં થયેલા મોત પર તેમજ કોરોના સામે લાડવા માટે હિંમત આપતો એક સંદેશો આપવામાં આવ્યો હતો.