Prathmesh Khunt
-

દેશભરમાં 75 હજાર નવી મેડિકલ કોલેજ માટે મંજૂરી આપાઈ હોવાનો ભ્રામક દાવો વાયરલ
દેશમાં ડોકટરો અને નર્સની સંખ્યા ઓછી છે, જેને લઇ સરકાર દ્વારા નવી મેડિકલ કોલેજો ખોલવા માટે રજુઆત આવી છે. જેમાં સરકાર દ્વારા દેશભરમાં 75 હજાર નવી મેડિકલ કોલેજો ખોલવાની મંજૂરી આપવામાં આવી હોવાનો દાવો કરતી પોસ્ટ સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ છે. ફેસબુક અને ટ્વીટર પર INDIATV ની બ્રેકીંગ પ્લેટ વાયરલ થયેલ છે, જેમાં દેશભરમાં…
-

રિલાયન્સ જીઓ દ્વારા રુ 401નું ફ્રી રિચાર્જ આપવામાં આવી રહ્યું હોવાનો ભ્રામક દાવો વાયરલ
રિલાયન્સ જીઓ દ્વારા 401 નું ફ્રી રિચાર્જ આપવામાં આવી રહ્યું છે, રિલાયન્સના મલિક મુકેશ અંબાણી વર્લ્ડના ચોથા ધનિક જાહેર થવાની ખુશીમાં નીતા અંબાણી દ્વારા 99 હજાર યુઝર્સને 401 રૂપિયાનું રિચાર્જ ફ્રી આપવાની જાહેરાત કરેલ છે. સોશ્યલ મીડિયા પર તેમજ વોટસએપ પર આ મેસેજ ખુબજ વાયરલ થયેલ છે, જેના સાથે એક વેબ લિંક પણ શેર કરવામાં…
-

Weekly Wrap: રાજકોટ કોરોના હોટસ્પોટ જાહેર કરાયું અને સુધા મૂર્તિ શાકભાજી વેચી રહ્યા છે અને કંગના ભાજપની પાર્ટી પ્રવક્તા જાહેર કરાઈ હોવાના ભ્રામક દાવાઓ પર Top 5 Fact Check
આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેકનયુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટ કોરોના હોટસ્પોટ જાહેર કરાયું અને સુધા મૂર્તિ શાકભાજી વેચી રહ્યા છે અને કંગના ભાજપની પાર્ટી પ્રવક્તા જાહેર કરાઈ તો સાઉથની એક્ટ્રેસની તસ્વીર ડો.વિધિના મૃત્યુ સાથે વાયરલ ભ્રામક દાવાઓ પર કરાયેલ ફેકટચેક રિપોર્ટ. અમદાવાદના ડો.વિધિનું કોરોના સંક્રમિત થવાથી…