Prathmesh Khunt
-

BJP નેતા સ્વામી દ્વારા પેટ્રોલના ભાવ અંગે કરવામાં આવેલ ભ્રામક ટ્વીટનું સત્ય
નાણામંત્રી નિર્મલા સીતારામને #Budget2021 રજૂ કર્યું. જેમાં સરકારે પેટ્રોલ અને ડીઝલ પર કૃષિ સેસ લાદવાની જાહેરાત કરી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કર્યું હતું, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે “રામનું પેટ્રોલ ભારતમાં 93 રૂપિયામાં, સીતાનું નેપાળ 53 રૂપિયામાં અને રાવણનું લંકા 51 રૂપિયામાં વેચાઇ રહ્યું છે” જે બાદ આ…
-

ખેડૂત આંદોલન દરમિયાન પોલીસકર્મી પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાંના ભ્રામક વિડિઓનું સત્ય
પોલીસકર્મીનો સોશ્યલ મીડિયા પર વાયરલ વીડિયો જેમાં મીડિયાના માધ્યમથી તેઓ પોતાની વ્યથા વ્યક્ત કરતા સાંભળી શકાય છે. આ દરમિયાન તેમણે કહ્યું કે સરકારે તેમની ઇચ્છા વિરુદ્ધ લોકો પર લાઠીચાર્જ કરાવ્યો છે. જેના કારણે તેઓને ભારે ઈજા પહોંચી છે. તેથી જ તે નોકરી છોડવા માંગે છે. આ વીડિયો હાલમક ચાલી રહેલ ખેડૂત આંદોલનના સંદર્ભમાં ઇન્ટરનેટ પર…
-

કોંગ્રેસ નેતા દીપેન્દ્ર હુડા રાજીનામુ આપી ખેડૂતો સાથે જોડાયા હોવાના ભ્રામક દાવાનું સત્ય
દિલ્હીની સરહદો પર હજારોની સંખ્યામાં ખેડૂતો કૃષિકાયદા રદ કરવાની માગને લઈને અડગ છે. તો દેશનાં અન્ય સ્થળોએ પણ નાનાંમોટાં વિરોધપ્રદર્શનો ચાલી રહ્યાં છે. હાલમાં દિલ્હીમાં થયેલ હિંસાના કારણે આંદોલનની છબી થોડી ખરાબ પણ થઈ છે. ત્યારે રાકેશ ટિકૈત દ્વારા ગાઝીપુર બોર્ડર પરથી આપવામાં આવેલ ભાષણ બાદ ખેડૂતોની સંખ્યામાં વધારો થયો છે, અને મહાપંચાયતનું આયોજન પણ…
-

Weekly Wrap : માર્ટિન લ્યુથર કિંગ ભારત પ્રવાસ દરમિયાન દ્વારકાધીશ મંદિર અને 100ની જૂની નોટ માર્ચથી બંધ તો દિલ્હી લાલ કિલ્લા પર ખાલસાનો ધ્વજ લહેરાવવામાં આવ્યો હોવાના ભ્રામક દાવાનું ફેક્ટ ચેક
આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેકનયુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં માર્ટિન લ્યુથર કિંગ ભારત પ્રવાસ દરમિયાન દ્વારકાધીશ મંદિરે આવ્યા અને 100ની જૂની નોટ માર્ચથી બંધ તો દિલ્હી લાલ કિલ્લા પર ખાલસાનો ધ્વજ લહેરાવવામાં આવ્યો તેમજ દિલ્હીના 200 પોલીસ ઓફિસર ખેડૂત આંદોલનમાં જોડાયા હોવાના ભ્રામક દાવો પર કરવામાં આવેલ…
-

દિલ્હીના 200 પોલીસ ઓફિસર ખેડૂત આંદોલનમાં જોડાયા હોવાના ભ્રામક દાવાનું સત્ય
કિસાન આંદોલન મુદ્દે અનેક સવાલો ઉભા થયા છે. 26મી થયેલ ટ્રેકટર પરેડ બાદ થયેલ હિંસાના કારણે ઘણા કિસાન દળો પોતાને આ આંદોલનથી અલગ કરી રહ્યા છે. ત્યારે ગાઝીપુર બોર્ડર પરથી કિસાન નેતા રાકેશ ટિકૈત દ્વારા આપવામાં આવેલ મીડિયા બાઈટ દરમિયાન તેઓ રડી પડ્યા હતા. આ ભાવુક માહોલ જોયા બાદ ઘણા ખેડૂતો તેમના સમર્થનમાં આવ્યા છે.…
-

CM શિવરાજસિંહ ચૌહાણ ગણતંત્ર દિવસે ભાજપનો ધ્વજ લહેરાવી રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું હોવાનો વાયરલ વિડિઓનું સત્ય
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો ભાજપનો ધ્વજ ફરકાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 26 જાન્યુઆરીએ શિવરાજસિંહ ચૌહાણે ત્રિરંગાને બદલે ભાજપનો ધ્વજ લહેરાવીને રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું. ફેસબુક પોસ્ટ Factcheck / Verification અમે સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિડિઓની સત્ય જાણવા માટે તપાસ શરૂ…
-

પીઠ પર લાઠીચાર્જના નિશાન સાથે વાયરલ થયેલ તસ્વીર 2019માં થયેલ બનાવ છે, જાણો શું છે સત્ય
કિસાન આંદોલન, 26 જાન્યુઆરીટ્રેકટર પરેડ કરવામાં આવી હતી, જે દરમિયાન કેટલીક જગ્યાઓ પર તોડફોડ-ટીયર ગેસ-લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. કેટલાક ખેડૂતો દ્વારા દિલ્હી લાલ કિલ્લા પર કિસાન આંદોલન અને નિશાન સાહેબનો ધ્વજ પણ ફરકાવ્યો હતો. જે વિડિઓ સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો હતો. દિલ્હીમાં થયેલ હિંસામાં એક કિસાનનું મૃત્યુ પણ થયું છે. કેટલીક જગ્યા…
-

દિલ્હી લાલ કિલ્લા પર ખાલસાનો ધ્વજ લહેરાવવામાં આવ્યો હોવાના ભ્રામક દાવાનું સત્ય
કૃષિ કાયદાના વિરોધમાં તા.26 જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં થયેલા હિંસા અંગે પોલીસ એક્શનમાં આવી છે. હિંસાની ઘટનાઓમા અત્યારસુધીમાં 22 FIR નોંધાઈ ચૂકી છે. હિંસા કરનારાઓની ઓળખ માટે પોલીસ CCTV ફૂટેજની તપાસ કરી રહી છે. હાલ લાલ કિલ્લા અને સિંધુ બોર્ડર ઉપર સુરક્ષા વધારી દેવાઈ છે. ત્યારે સોશ્યલ મીડિયા પર અનેક યુઝર્સ દ્વારા “લાલ કિલ્લા પર…
-

5,10,100ની જૂની નોટ માર્ચથી બંધ, જાણો ગુજરાતી ન્યુઝ સંસ્થાનો દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ભ્રામક ખબર
નોટબંધી, 8 નવેમ્બર 2016ના દિવસે 500 અને 1000ની નોટ બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ ઘણા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આજે ફરી એક ન્યુઝ તમામ મીડિયા સંસ્થાન દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા છે. જેમાં રૂ 5,10, અને 100ની નોટ માર્ચ-એપ્રિલ મહિનાથી બંધ થવાની હોવાના સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ તમામ ન્યુઝ સંસ્થાનો દ્વારા…
-

માર્ટિન લ્યુથર કિંગ ભારત પ્રવાસ દરમિયાન દ્વારકાધીશ મંદિરના સંદર્ભમાં આ વાક્ય બોલ્યા હોવાંના ભ્રામક દાવાનું સત્ય
માર્ટિન લ્યુથર કિંગે એક વખત કહ્યું હતું કે, “હું અન્ય દેશોમાં પર્યટક તરીકે જઉ છું પરંતુ ભારત, હું યાત્રાળુ તરીકે આવું છું.” એવા સુંદર મંદિરોથી તમારા હૃદયને સંમોહિત કરનાર દેશની પ્રશંસા કોણ નહીં કરે. સોશ્યલ મીડિયા પર દ્વારકાધીશ મંદિરની તસ્વીર શેર કરતા સાથે માર્ટિન લ્યુથર કિંગના વિચારો ટાંકતા પોસ્ટ શેર કરવામાં આવેલ છે. વાયરલ પોસ્ટમાં…