Prathmesh Khunt
-

Weekly Wrap : CM રૂપાણી પતંગ ઉડાવી રહ્યા છે અને BJP નેતા રાજેશ ભાટિયાએ કિસાનો અંગે ખરાબ ટિપ્પણી કરી તો વેક્સીન લીધા બાદ મુરાદાબાદના વોર્ડબોયનું મૃત્યુ થયું હોવાના ભ્રામક દાવાઓ પર Top 5 ફેક્ટ ચેક
આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેકનયુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં CM રૂપાણી પતંગ ઉડાવી રહ્યા છે અને નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે, BJP નેતા રાજેશ ભાટિયાએ કિસાનો અંગે ખરાબ ટિપ્પણી કરી,વેક્સીન લીધા બાદ મુરાદાબાદના વોર્ડબોયનું મૃત્યુ થયું અને અમેરિકા રાષ્ટ્ર્પતિ શપથ સમારોહમાં માત્ર ભારત ને આમંત્રણ નથી આપવામાં…
-

પુણે સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં કોરોના વેક્સીનના પ્લાન્ટમાં આગ લાગી હોવાનો ભ્રામક દાવો વાયરલ
કોરોના વાયરસ માટે રસીકરણ પ્રકિયા શરૂ થઈ ચુકી છે, ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ઓક્સફર્ડ દ્વારા વેક્સીન બનાવવામાં આવી રહી છે. ત્યારે હાલમાં પુણે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ખાતે આગ લગાવાનો બનાવ બન્યો છે. જેમાં 5 લોકોનું મૃત્યુ પણ થયું હોવાની માહિતી પણ છે. ત્યારે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો…
-

અમેરિકા રાષ્ટ્ર્પતિ શપથ સમારોહમાં માત્ર ભારત ને આમંત્રણ નથી આપવામાં આવ્યું, જાણો શું છે ભ્રામક દાવાનું સત્ય
અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ તરીકે આજે શપથ ગ્રહણ કર્યા, તેમની સાથે કમલા હેરિસ પણ ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. ત્યારે સોશ્યલ મીડિયા પર એક મેસજ વાયરલ થઇ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે જો બાઇડેનના શપથ સમારોહમાં માત્ર ભારતને જ આમંત્રણ નથી આપવામાં આવ્યું. જયારે ભારતના પાડોશી દેશોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ટ્વીટર અને ફેસબુક…
-

ભાજપ નેતા રસી લઇ રહ્યાં હોવાનો ખોટો પોઝ આપી ફોટા પડાવી રહ્યા છે, જાણો શું છે ભ્રામક દાવાનું સત્ય
રસીકરણની પ્રકિયા 16 જાન્યુઆરીના શરૂ કરવામાં આવી છે. દેશના અલગ અલગ ભાગમાં રસીકરણ પ્રકિયા સૌપ્રથમ હેલ્થ વર્કર સાથે કરવામાં આવી છે. ત્યારે સોશ્યલ મીડિયા પર એક વિડિઓ વાયરલ થયો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ લોકો રસીના નામે મૂર્ખ બનાવી રહ્યા છે. રસી લેતા હોવાનો ડોળ કરી માત્ર ફોટો પડાવી રહ્યા છે. કેટલીક…
-

UP સરકાર બંધ કરશે એવા મદ્રેસા જે નહીં ઉજવે પ્રજાસતાક દિન, જાણો શું છે ભ્રામક દાવાનું સત્ય
26મી જાન્યુઆરી પ્રજાસતાક દિવસના પર્વની ઉજવણીની તૈયારી થઈ રહી છે. કિસાન આંદોલન દ્વારા ટ્રેક્ટર પરેડ કરવાની વાત જાહેર કરવામાં આવી છે. ત્યારે સોશ્યલ મીડિયા પર એક અન્ય મેસેજ વાયરલ થયો છે, જેમાં ઉત્તરપ્રદેશમાં જે મદ્રેસા 26મી જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રધ્વજ નહીં લહેરાવે અને રાષ્ટ્રગાન નહીં ગાય તેવા મદ્રેસા પર તાળા મારવામાં આવશે. ફેસબુક પર “२६ जनवरी…
-

વેક્સીન લીધા બાદ મુરાદાબાદના વોર્ડબોયનું મૃત્યુ થયું હોવાનો ભ્રામક દાવો વાયરલ
તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોરોના વેક્સિનના સમાચારોએ જોર પકડ્યું છે. ભારતમાં અનેક જગ્યાએ વેક્સીન આપવામાં આવી જે બાદ કેટલાક સામાન્ય રિકેશન (આડઅસર) પણ જોવા મળી હતી. ત્યારે સોશિયલ મીડિયા પર એક એવી માહિતી વાયરલ થઈ રહી જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, મુરાદાબાદની સરકારી હોસ્પિટલમાં એક વોર્ડ બોયનું કોરોના વેક્સિનને કારણે મોત થયું છે. ફેસબુક…
-

BJP નેતા રાજેશ ભાટિયાએ કિસાનો અંગે ખરાબ ટિપ્પણી કરી હોવાના દાવા સાથે બનાવટી લેટર વાયરલ
દિલ્હી પ્રદેશ ભાજપ નેતા રાજેશ ભાટિયાના લેટર હેડ પર લખેલ પત્ર વાયરલ થઈ રહ્યો છે. આ લેટરમાં દિલ્હીની સરહદે કામ કરતા ખેડુતોનો ઉલ્લેખ કરતા સરકાર અને ખેડુતો વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો અંગે તેમજ આંદોલનકારી ખેડુતોને દેશદ્રોહી ગણાવ્યા છે. ફેસબુક અને ટ્વીટર પર અનેક યુઝર્સ દ્વારા આ લેટર પોસ્ટ કરવામાં આવ્યો છે. Factcheck / Verification ભાજપના…
-

CM રૂપાણી પતંગ ઉડાવી રહ્યા છે અને નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હોવાના ભ્રામક દાવા સાથે તસ્વીર વાયરલ
ઉત્તરાયણની ઉજવણીમાં આ વર્ષે કેટલાક નિયમો લાગુ કરવામાં આવ્યા હતા, જેમેકે DJ વગાડવા તેમજ વધારે લોકોએ એકઠા થવા પર મનાઈ કરવામાં આવી હતી. ત્યારે સોશ્યલ મીડિયા પર CM રૂપાણી ની એક તસ્વીર વાયરલ થયેલ છે, જેમાં તેઓ પતંગ ઉડાવી રહ્યા છે. ટ્વીટર પર ન્યુઝ ચેનલના માલિક વિજય સિંહ રાજપૂત દ્વારા “આ બધા આકાશમા પક્ષી ઓ…
-

Weekly Wrap : કોંગ્રેસ પાસે રાજ્યસભામાં બહુમત છે અને 20 જાન્યુઆરીથી બેંક એકપણ સર્વિસ ફ્રી નહીં આપે તેમજ ગુજરાતના નલિયામાં પાણી ની પાઇપ માંથી બરફ નીકળ્યો હોવાના વાયરલ દાવાઓ પર ફેક્ટ ચેક
આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેકનયુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં કોંગ્રેસ પાસે રાજ્યસભામાં બહુમત છે, અને તેના વોટિંગ બાદ જ આ કૃષિ બિલ કાયદો બનાવવામાં આવ્યો અને 20 જાન્યુઆરીથી બેંક એકપણ સર્વિસ ફ્રી નહીં આપે અને ચાર્જ લેશે! તેમજ BJP નેતાની તસ્વીરને 5000 કરોડનું કૌભાંડ કરનાર જાહેર કરાયા…
-

20 જાન્યુઆરીથી બેંક એકપણ સર્વિસ ફ્રી નહીં આપે અને ચાર્જ લેશે, જાણો ભ્રામક દાવાનું સત્ય
સોશિયલ મિડિયામાં એક ન્યુઝ પેપરનું કટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં બેંક વિશે માહિતી આપતા જણાવવામાં આવ્યુ છે કે, બેંક દ્વારા તેમની તમામ સર્વિસ પર ચાર્જ વસૂલવામાં આવશે, આ પોસ્ટ સાથે મુખ્ય દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બેંક દ્વારા હવે એક પણ સર્વિસ ફ્રીમાં નહીં આપવામાં આવે, 20 જાન્યુઆરીથી તમામ કેસ ડિપોઝિટ સહિતની તમામ…