Prathmesh Khunt
-

કાશીવિશ્વનાથ કોરિડોરની તસ્વીર રામ મંદિર નિર્માણની હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ
અયોધ્યા ખાતે રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે સોશ્યલ મીડિયા પર રામ મંદિરના નિર્માણની પહેલી તસ્વીર હોવાના દાવા સાથે બે તસ્વીર શેર કરવામાં આવેલ છે. વાયરલ તસ્વીર ભાજપ નેતા તેમજ અન્ય યુઝર્સ દ્વારા “अयोध्या प्रभु श्री राम जी की मंदिर निर्माण का पहला तस्वीर है” કેપશન સાથે પોસ્ટ કરવામાં આવેલ છે. Factcheck…
-

Weekly Wrap : માસ્ક પર 18% GST લગાવવામાં આવી, તો Myntraની એડ હિન્દૂ વિરોધી અને પાકિસ્તાની સંસદમાં મોદીના નારા લાગ્યા હોવાના ભ્રામક દાવાઓ પર ફેકટ ચેક
આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેકનયુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં માસ્ક પર 18% GST વસુલ, હિન્દૂ આસ્થાની મજાક ઉડાવનારી Myntraની જાહેરાત , ફ્રાન્સમાં ચાલી રહેલ વિરોધ સંદર્ભે ફ્રેન્ચ ફૂટબોલર પોલ પોગ્બાની નિવૃત્તિ, પાકિસ્તાની સંસદમાં મોદી નામના નારા લાગ્યા અને યમનના મળેલ ડેડબોડી ગુજરાતના સોશ્યલ વર્કર પપ્પુ શુકલા હોવાના…
-

યમનના મળેલ ડેડબોડી ગુજરાતના સોશ્યલ વર્કર પપ્પુ શુકલા હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ
સોશ્યલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થયેલ છે, જેમાં એક વ્યક્તિની ડેડબોડી અને કેટલાક કુતરાઓ તેની આસપાસ જોઈ શકાય છે. જયારે ટ્વીટર પર આ તસ્વીર ગુજરાતના પપ્પુ શુક્લાની હોવાના દાવા સાથે પોસ્ટ કરવામાં આવેલ છે. જર્નાલિસ્ટ અને અન્ય યુઝર્સ દ્વારા વાયરલ તસ્વીર સાથે દાવો કરતા જણવ્યું છે, આ વ્યક્તિ પપ્પુ શુકલા છે અને જે પોતાનું…
-

ન્યુઝ ચેનલો અને ભાજપ નેતાઓએ કર્યો ભ્રામક વિડિઓ વાયરલ, કહ્યું પાકિસ્તાની સંસદમાં મોદી નામના નારા લાગ્યા છે.
‘પાકિસ્તાની સંસદમાં મોદીનો ખોફ‘ આ ટાઇટલ સાથે BJP નેતા Rajni Patel એ INDIA TV દ્વારા પબ્લિશ કરવામાં આવેલ ન્યુઝ વિડિઓ શેર કરવામાં આવ્યો છે. પાકિસ્તાની સંસદમાં મોદી નામના નારા લાગ્યા હોવાના દાવા સાથે ન્યુઝ સંસ્થાન ઇન્ડિયા ટીવી દ્વારા 28 ઓક્ટોબરના એક્સક્લુઝિવ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. ફ્રાન્સમાં પ્રોફેટ મોહમ્મદના વિવાદાસ્પદ કાર્ટૂનની ઘટના પછી ફ્રાન્સના રાષ્ટ્રપતિ…
-

ફ્રાન્સમાં ચાલી રહેલ વિરોધ સંદર્ભે ફ્રેન્ચ ફૂટબોલર પોલ પોગ્બા નિવૃત્તિ લઇ રહ્યા હોવાનો ભ્રામક દાવો વાયરલ
ફ્રાન્સના પ્રેસિડેન્ટ દ્વારા કરવામાં આવેલ ટિપ્પણી બાદ મુસ્લિમો દ્વારા વિરોધ પ્રદશન થઈ રહ્યા છે, અનેક દેશો ફ્રાન્સના સમાનનો બહિષ્કાર કરી રહ્યા છે. સોશ્યલ મીડિયા પર અનેક વિડિઓ અને તસ્વીરો વાયરલ થયેલ છે. ફ્રેન્ચ ફૂટબોલર પોલ પોગ્બાએ પ્રેસિડેન્ટ દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીના વિરોધમાં ફૂટબોલ માંથી રાજીનામુ આપ્યું છે. ફેસબુક અને ટ્વીટર પર પોલની તસ્વીર સાથે અનેક…
-

હિન્દૂ આસ્થાની મજાક ઉડાવનારી Myntraની જાહેરાત પર વાયરલ થયેલ દાવાનું સત્ય
ટ્વીટર અને ફેસબુક પર #boycottmyntra સાથે શોપિંગ વેબસાઈટનો બહિષ્કાર કરવાની માંગ સાથે અનેક યુઝર્સ દ્વારા પોસ્ટ શેર કરવામાં આવી છે. વાયરલ પોસ્ટમાં myntra વેબસાઈટની એડ જેમાં કૃષ્ણ અને દ્રૌપદી વસ્ત્રહરણની તસ્વીર શેર કરવામાં આવેલ છે. જેના સંબંધમાં લોકોએ હિન્દૂ આસ્થાની મજાક ઉડાવી હોવાના દાવા સાથે myntraનો બહિષ્કાર કરતી પોસ્ટ શેર કરેલ છે. Factcheck / Verification…
-

માસ્ક પર 18% GST વસુલ કરવામાં આવે છે, જાણો શું છે ભ્રામક દાવાનું સત્ય
કોરોના કાળમાં માસ્ક પર 18% GST લેવામાં આવી રહ્યો છે. સોશ્યલ મીડિયા પર “ભાજપ સરકાર કોરોનાથી બચવા માટે પહેરવાના માસ્ક પર 18% GST લગાવે છે એ લોકો મફતમાં કોરોના ની વેકસીન આપવાની વાતો કરે” કેપશન સાથે આ પોસ્ટ વાયરલ થયેલ છે. માસ્ક પર 18% GST લેવામાં આવતો હોવાના દાવાની શરૂઆત BJP IT સેલમાં પ્રમુખ પ્રશાંત…
-

કોરોનાગ્રસ્ત નરેશ કનોડિયાનું અવસાન થયું હોવાની ભ્રામક અફવા વાયરલ, દિકરાએ કર્યો ખુલાસો
ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર રહી ચૂકેલા અને પૂર્વ ધારાસભ્ય એવા નરેશ કનોડિયા કોરોનાગ્રસ્ત છે. 20 ઓક્ટોબરના રોજ નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેના એક-બે દિવસો બાદ સોશ્યલ મીડિયા પર નરેશ કનોડિયાની તસ્વીર સાથે દાવો કરતી પોસ્ટ વાયરલ થયેલ છે, જે મુજબ…
-

Weekly Wrap : દુર્ગા પૂજાના પંડાલનું ભજન બંધ કરાવનાર વ્યક્તિ અને દિલ્હી-મુંબઈ હાઈ-વે પર એનિમલ બ્રિજ તો પાકિસ્તાનના કરાચીમાં ભારતનો ધ્વજ લહેરાયો હોવાના ભ્રામક દાવાઓ પર ફેકટચેક
આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેકનયુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં NEETની પરીક્ષામાં TOP-5માં મુસ્લિમ વિદ્યાર્થી,દુર્ગા પૂજાના પંડાલનું ભજન બંધ કરાવનાર વ્યક્તિ,દિલ્હી-મુંબઈ હાઈ-વે પર એનિમલ બ્રિજ,પાકિસ્તાનના કરાચીમાં ભારતનો ધ્વજ લહેરાયો,મુસ્લિમ યુવકે જૂઠ્ઠુ બોલીને હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા હોવાના દાવાઓ કરવામાં આવેલ ફેકટચેક મુંબઈ દુર્ગા પૂજાના પંડાલનું ભજન બંધ…
-

2014ની રેલીની તસ્વીર હાલ બિહારમાં CM યોગીની જનસભા હોવાના દાવા સાથે વાયરલ
બિહારમાં રાજકારણ ગરમી પકડી રહ્યું છે, આવનારા દિવસોમાં ચૂંટણી થવા જઈ રહી છે. ત્યારે બિહારમાં ચૂંટણી પ્રચાર માટે CM યોગી આદિત્યનાથ પણ આવી ચુક્યા છે. જે બાદ સોશ્યલ મીડિયા પર એક રાજકીય પાર્ટીની સભામાં એકઠી થયેલ ભીડની તસ્વીર વાયરલ થયેલ છે. આ તસ્વીર સાથે દાવો કરવામાં આવ્યો છે, યોગી આદિત્યનાથને સાંભળવા માટે બિહાર જનસભામાં આ…