Prathmesh Khunt
-

શું ખરેખર જનતા કર્ફ્યુથી કોરોના વાયરસની ચેઇન તૂટી જશે? જાણો ભ્રામક દાવાનું સત્ય
ક્લેમ :- વોટસએપ પર એક મેસેજ વાયરલ થઇ રહ્યો છે, હાલમાં જે પિએમ મોદી દ્વારા જનતા કર્ફ્યુ માટે અપીલ કરવામાં આવી છે તેને લઇ એક દાવો કરતી પોસ્ટ જેમાં જાણતા કર્ફ્યુ દ્વારા આપણે કોરોના વાયરસની ચેઇન તોડી શકીએ છીએ, કોરોના વાયરસ કોઈપણ સપાટી પર 12 કલાક સુધી રહી છે, જેથીજાણતા કર્ફ્યુ 14 કલાક માટે પાલન…
-

#Covid19 ફેફસાંમાં પહોંચે તે પહેલાં ચાર દિવસ સુધી ગળામાં રહે છે, શું કપૂર અને લવિંગ કોરોનાથી બચાવશે?
ક્લેમ :- #Covid19 ફેફસાંમાં પહોંચે તે પહેલાં કોરોના વાયરસ તે ચાર દિવસ સુધી ગળામાં રહે છે અને આ સમયે વ્યક્તિ ખાંસી થવાનું શરૂ કરે છે અને ગળામાં દુખાવો થાય છે. જો તે ઘણું પાણી પીવે છે અને ગરમ પાણી, મીઠું અથવા સરકો સાથે ગાર્ગલિંગ કરવાથી વાયરસ દૂર થાય છે. આ માહિતી ફેલાવો કારણ કે તમે…
-

જાણો દુનિયામાં આવેલ 12 જીવલેણ અને ખતરનાક વાયરસ
મનુષ્ય જાતી જ્યારથી આધુનિક વિકાસ તરફ આગળ વધી છે, ત્યારથી અનેક વાયરસ સામે લડી રહ્યા છીએ. કેટલીક વાયરલ બિમારીઓ માટે ટિકા તેમજ એન્ટી વાયરલ દાવાઓએ વ્યાપક રૂપથી આ વાયરસના સંક્ર્મણ સામે રક્ષણ આપ્યું છે. આ રિતે ભૂતકાળમાં આવેલ કેટલીક બિમારીઓ સામે છુટકારો તેમજ નવા કેસ થતા અટકાવવામાં મદદરૂપ છે. પરંતુ આપણે વાયરસ સામે લડાઈમાં જીતવા…