Prathmesh Khunt
-

કોંગ્રેસ પાસે રાજ્યસભામાં બહુમત છે, અને તેના વોટિંગ બાદ જ આ કૃષિ બિલ કાયદો બનાવવામાં આવ્યો હોવાનો ભ્રામક દાવો વાયરલ
કૃષિ અધ્યાદેશને લઈ ભાજપ-કોંગ્રેસની સાંઠ-ગાઠ બતાવવામાં આવી રહી છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભાજપ પાસે લોકસભામાં અને કોંગ્રેસ પાસે રાજ્યસભામાં બહુમત છે અને બંને દ્વારા સાથે મળી કૃષિ અધ્યાદેશ પાસ કરવામાં આવ્યો છે.” કેપશન સાથે આ દાવો ફેસબુક પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ દાવા મુજબ કોંગ્રેસ દ્વારા પણ રાજ્યસભામાં…
-

Weekly Wrap : વિડિઓમાં કિસાનનું મૃત્યુ થયું હોવાનો ભ્રામક દાવો તો Comedian મુન્નવર ફારુકીને કોર્ટની બહાર એક વકીલે થપ્પડ મારી અને દિલ્હી સિંઘુ બોર્ડર આ ટેન્ટ હાઉસ લગાવવામાં આવ્યા હોવાના ભ્રામક દવાઓ પર ફેક્ટ ચેક
આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેકનયુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં વિડિઓમાં કિસાનનું મૃત્યુ થયું હોવાનો ભ્રામક દાવો, Comedian મુન્નવર ફારુકીને કોર્ટની બહાર એક વકીલે થપ્પડ મારી અને દિલ્હી સિંઘુ બોર્ડર આ ટેન્ટ હાઉસ લગાવવામાં આવ્યા તેમજ ગુજરાતમાં 24 કલાક માટે ગેસ લાઈન બંધ રહેવાની અફવા કરવામાં આવેલ TOP…
-

ગુજરાતમાં 24 કલાક માટે ગેસ લાઈન બંધ રહેવાની અફવા ફેલાવતા વાયરલ મેસેજનું સત્ય
દહેજ ખાતે ગેસ પાઈપલાઈનમાં મેઇન્ટેનન્સની કામગીરીને કારણે 11જાન્યુઆરીથી 24 કલાક માટે સમગ્ર ગુજરાતમાં LPG, CNG અને PNGનો પુરવઠો બંધ રહેશે. જેના કારણે ગુજરાતના તમામ ગેસ સ્ટેશનો અને ગેસ સપ્લાય બંધ રહેતા ઘર વપરાશથી લઈ ઔદ્યોગિકગૃહો, હોટલ, રેસ્ટોરન્ટ અને ખાસ કરીને CNG સંચાલિત વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડશે. જેથી વપરાશકર્તાઓ અને ગ્રાહકોએ તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થાનું…
-

ગુજરાતના નલિયામાં પાણી ની પાઇપ માંથી બરફ નીકળતો હોવાના વાયરલ ભ્રામક વિડિઓનું સત્ય
ગુજરાતના નલિયામાં સૌથી વધુ ઠંડી પડતી હોય છે, જેના સંદર્ભે સોશ્યલ મીડિયા પર એક વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે. આ વિડિઓમાં ખેતરમાં પાણી ની પાઈપલાઈન માંથી બરફના ટુકડા બહાર નીકળતા જોવા મળે છે. વાયરલ વિડિઓ “કુદરત ની કરામત જુઓ. ગુજરાત ના કચ્છ વિસ્તાર માં આવેલ નલિયા માં -૨ ડિગ્રી ઠંડી માં પાઇપમાંથીબરફ નીકળ્યો” કેપશન સાથે…
-

દિલ્હી સિંઘુ બોર્ડર આ ટેન્ટ હાઉસ લગાવવામાં આવ્યા હોવાનો દાવો ભ્રામક છે, જાણો શું છે સત્ય
સિંઘુ બોર્ડર પર કૃષિ કાયદો પાછો ખેંચવા માટે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. આજે આ આંદોલનનો 43મો દિવસ છે. હરિયાણા અને પંજાબના બધા ખેડૂતો એ રોડ-રસ્તાને પોતાના ઘર બનાવી લીધા છે. આવી સ્થિતિમાં સોશ્યલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થઈ રહી છે. વાયરલ તસવીરમાં ઘણાં ટેન્ટ હાઉસ જોઇ શકાય છે. તસવીર શેર કરતી વખતે દાવો…
-

Comedian મુન્નવર ફારુકીને કોર્ટની બહાર એક વકીલે થપ્પડ મારી હોવાના દાવા સાથે ભ્રામક વિડિઓ વાયરલ
એક શોમાં હિંદુ દેવી-દેવતાઓ પર અભદ્ર ટીપ્પણી કરવાના આરોપમાં કોમેડિયન મુન્નવર ફારુકી (Munnavar Farooqi Comedian) વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જો કે, પોલીસ પાસે કોઈ પણ પ્રકારના પુરાવા નથી.ઈન્દોર પોલીસે જણાવ્યું હતુ કે, તેમની પાસે કોઈ વીડિયો પુરાવા નથી કે તેઓ બતાવે કે સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનાવર ફારૂકીએ કાફેમાં શો દરમિયાન હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કર્યું…
-

વાયરલ વિડિઓમાં કિસાનનું મૃત્યુ થયું હોવાનો ભ્રામક દાવો કરવામાં આવેલ છે, જાણો કોણ છે તે વ્યક્તિ
સિંઘુ બોર્ડર પર કિસાન આંદોલન હજુ પણ યથાવત છે, હાલ દિલ્હીમાં વરસાદ પણ શરૂ થયો છે. ત્યારે ઠંડી અને વરસાદના માહોલમાં પણ આંદોલનકારીઓ રસ્તા પર બેઠા છે. ત્યારે આજે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, કોઈ વૃદ્ધ વ્યક્તિ અચાનક પડતાં જોઇ શકાય છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ…
-

BJP નેતાની તસ્વીરને 5000 કરોડનું કૌભાંડ કરનાર નીતિન સાંડેસરાના નામ પર ભ્રામક દાવા સાથે વાયરલ
નીતિન સાંડેસરા 5000 કરોડના બેન્ક લોન કૌભાંડમાં જેનું નામ સામે આવેલ હતું, આ મુદ્દે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઇ રહી છે. ફેસબુક અને ટ્વીટર પર “5700 કરોડ રૂપિયા લૂંટ્યા પછી નિઝરિયાથી ભાગી ગયેલા # નીતિન_સંદેસરાનો મિત્ર કોણ છે?” કેપશન સાથે બે તસ્વીર શેર કરવામાં આવેલ છે. આ તસ્વીરમાં રાજનાથ સિંહ અને અમિત શાહ…
-

JIOનો ટાવર સળગાવ્યો હોવાના ભ્રામક દાવા સાથે 2017નો વિડિઓ વાયરલ
સિંધુ બોર્ડર પર છેલ્લા ઘણા અઠવાડિયાથી ખેડુતો નવા કૃષિ કાયદાઓ અને કોર્પોરેટ કંપનીઓનો વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે ખેડૂતોએ JIO સિમનો બહિષ્કાર કર્યો છે. જે બાદ અનેક JIO કંપનીના મોબાઈલ ટાવરોને પણ નુક્શન પહોંચાડવામાં આવ્યું હતુ. ત્યારે હાલમાં આવો જ એક વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવી રહ્યો છે જેમાં JIOના ટાવર સળગતા જોઇ શકાય…
-

કૃષિ બિલ લાગુ થતા JIO એગ્રી પ્રોડકટ્સ માર્કેટમાં આવી હોવાના ભ્રામક દાવાનું સત્ય
સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરીને, એવો દાવો કરવામાં આવ્યો હતો કે નવા કૃષિ કાયદાના અમલ પછી ટૂંક સમયમાં રિલાયન્સ ગ્રુપ સંચાલિત જિઓએ કૃષિ પેદાશો શરૂ કરી છે. ફેસબુક પર “આવો સ્વાગત કરો jio ઘઉ નું ડાફોર ભક્તો…ખેડૂત પાસે સસ્તા ભાવે સરકાર અનાજ લઈ અને અદાણી ,અંબાણી ને મોંઘા ભાવે આપે..અને ભક્તો હોંશે હોંશે…