Prathmesh Khunt
-

અદાણીના અનાજ સંગ્રહના ગોડાઉનોનો પર્દાફાશ કરનાર જર્નાલિસ્ટ પર હુમલો થયો હોવાના ભ્રામક દાવાનું સત્ય
“હરિયાણાના અદાણીના અનાજ સંગ્રહના ગોડાઉનોનો પર્દાફાશ કરનાર કરનાલના ફોટો જર્નાલિસ્ટ ચાર્મ્સ ઉપ્પલ પર જીવલેણ હુમલો” કેપશન સાથે એક તસ્વીર સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવેલ છે. નોંધનીય છે કે હાલમાં કિસાન બિલના વિરોધમાં પંજાબ અને હરિયાણાના ખેડૂતો દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે. જે આંદોલનમાં અદાણી અને અંબાણીનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે.…
-

નરેન્દ્ર મોદી અદાણીના પત્નીને નતમસ્તક પ્રણામ નથી કરી રહ્યા, જાણો વાયરલ દાવાનું સત્ય
વડાપ્રધાન મોદી અને ગૌતમ અદાણીના પત્ની સામે નતમસ્તક પ્રણામ કરી રહ્યા છે. આ દાવા સાથે સોશ્યલ મીડિયામાં એક તસ્વીર વાયરલ થયેલ છે. ફેસબુક અને ટ્વીટર પર “प्रधानमंत्री जी अडानी की बीवी रानी के सामने नतमस्तक होते हुए” કેપશન સાથે અનેક યુઝર્સ દ્વારા પોસ્ટ શેર કરવામાં આવેલ છે. નોંધનીય છે કે આ ટ્વીટ રાહુલ ગાંધી તેમજ…
-

કપિલ મિશ્રાએ ખેડૂત આંદોલનને બે દિવસનું અલ્ટીમેટમ આપ્યું હોવાનો ભ્રામક દાવો વાયરલ
ખેડૂત આંદોલન છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહ્યું છે. ત્યારે કિસાનો દ્વારા 8 ડિસેમ્બરના ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાન્ત આ 14 ડિસેમ્બરના ઉપવાસ આંદોલન અને હાઈ-વે રોકવામાં આવ્યા હતા. તે મુદ્દે સોશ્યલ મીડિયા પર અનેલક ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે BJP નેતા કપિલ મિશ્રા પર એક તસ્વીર વાયરલ થયેલ છે, જેમાં કપિલ મિશ્રા…
-

કિસાન આંદોલનમાં ભાજપ નેતા ઉમેશ સિંહે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગવ્યા હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ
ભાજપના એક નેતા હાલના ખેડૂતો આંદોલનમાં તોડફોડ કરવા માટે ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ ના નારા લગાવતા પકડાયા હતા. જેમનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે, કે આ વ્યક્તિ ભાજપના નેતા ઉમેશ સિંહ છે. જેને પાકિસ્તાનને સમર્થન આપવાના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા બાદ ખેડૂતોએ તેમને માર માર્યો હતો. ફેસબુક અને ટ્વીટર પર “વિરોધ પ્રદર્શનમાં ભાગ…
-

અટલ બિહારી બાજપાઈજી ના ભત્રીજી સરકાર પર આકારા પ્રહાર કરી રહ્યા હોવાનો ભ્રામક વિડિઓ વાયરલ
દેશમાં ચાલી રહેલા આંદોલન અને વિરોધના માહોલમાં એક વિડિઓ વાયરલ થયો છે, આ વિડિઓમાં અટલ બિહારી બાજપાઈની ભત્રીજી સરકાર પર ટિપ્પણી કરી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વિડિઓમાં સરકાર પર કટાક્ષ કરનાર યુવતી પૂર્વ વડાપ્રધાન અટલજીના ભત્રીજી હોવાના દાવા સાથે વિડિઓ સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવેલ છે. ફેસબુક પર “लो भाई अंधभक्तों सच्चाई…
-

રેલ એન્જિન પર અદાણીની જાહેરાત લગાવવામાં આવી હોવાના દાવાનું સત્ય
ભારતીય રેલના એન્જિન પર અદાણીની જાહેરાત લગાવવામાં આવી હોવાના દાવા સાથે વિડિઓ સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ છે. પાટીદાર નેતા હાર્દિક પટેલ દ્વારા ટ્વીટર પર આ વિડિઓ શેર કરવામાં આવ્યો છે. “भारतीय रेल पर अदानी के फ़्रेश आटे का विज्ञापन देखने लायक़ हैं। अब तो दावे के साथ कह सकते है की किसानों की लड़ाई…
-

6 જાન્યુઆરીથી હેલ્મેટ માટે નવો કાયદો લાગુ થવાનો હોવાની ભ્રામક ખબરનું સત્ય
રાજકોટ થી પ્રકાશિત થતા કાઠિયાવાડ પોસ્ટ નામના મોર્નિગ ન્યુઝ પેપરના ફેસબુક એકાઉન્ટ પરથી 12 ડિસેમ્બરના બ્રેકિંગ ફોર્મેટમાં એક સમાચાર શેર કરવામાં આવ્યા હતા. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “હેલ્મેટ પહેરવાની આદત પાડી લ્યો કારણ કે, 6 જાન્યુઆરીથી ગુજરાતના અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં નવા કાયદાની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. Factcheck / Verification હેલ્મેટના…
-

Weekly Wrap : ‘ભારત માતા ચોર હૈ’ના નારા સાથે વિડિઓ વાયરલ ,ખેડૂતોના સમર્થન માટે ક્રિકેટરો દ્વારા પોતાના એવોર્ડ સરકારને પાછા આપવાની ધમકી અને 1 જાન્યુઆરીથી UPI ટ્રાન્જેક્શન પર ચાર્જ લેવામાં આવશે.
આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેકનયુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં ‘ભારત માતા ચોર હૈ’ના નારા સાથે વાયરલ થયેલ વિડિઓ તો ખેડૂતોના સમર્થન માટે ક્રિકેટરો દ્વારા પોતાના એવોર્ડ સરકારને પાછા આપવાની ધમકી અને ‘ના યોગી, ના મોદી કે ના તો જય શ્રીરામ’ સ્લોગન સાથે વાયરલ તેમજ કિસાનો દ્વારા Reliance…
-

1 જાન્યુઆરીથી UPI ટ્રાન્જેક્શન પર ચાર્જ લેવામાં આવશે, ન્યુઝ સંસ્થાનો દ્વારા ભ્રામક ખબર પબ્લિશ કરવામાં આવી
1 જાન્યુઆરીથી આખા દેશમાં યૂનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (Unified Payment Interface)દ્વારા કોઇને પણ પેમેન્ટ કરવું મોંઘું સાબિત થશે. તેના માટે યૂઝર્સને વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. આ દાવા સાથે ન્યુઝ સંસ્થાન Zee 24કલાક દ્વારા 5 ડિસેમ્બરના આર્ટિકલ પબ્લિશ કરવામાં આવેલ છે. આ મુદ્દે વધુ તપાસ કરતા zeenews , newsunique, naidunia વગેરે ન્યુઝ સંસ્થાનો દ્વારા આ ખબર પ્રકાશિત…
-

કિસાનો દ્વારા Reliance Jio સિમકાર્ડ સળગાવવામાં આવ્યા હોવાના ભ્રામક દાવા સાથે જૂની તસ્વીર વાયરલ
ખેડૂત વિરોધી કાયદાઓને પાછા ખેંચવાની માગણી સાથે ભારતીય કિસાન યુનિયનના મહાસચિવ એચએસ લાખોવાલે 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન કર્યું હતું. જે બાદ કિસાનોની સરકાર સાથે થયેલ બેઠકોમાં કોઈ પરિણામ ના મળતા, કિસાનોએ આજે અંબાણી અને અદાણીની પ્રોડકટનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. જે મુદ્દે આજે સોશ્યલ મીડિયા પર એલ તસ્વીર વાયરલ થયેલ છે, જેમાં કિસાન…