Prathmesh Khunt
-

2017ના રાજેસ્થાન સીકર કિસાન આંદોલનની તસ્વીર હાલના દિલ્હી કિસાન આંદોલનના નામે વાયરલ
તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે એક તસ્વીર વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલ તસ્વીર તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનનો છે. ફેસબુક પર “સલામ છે પંજાબ,હરીયાણાના ખેડુતોને બાકિ અહિયા અમુક નમાલાઓને ખેડુત હીતની પોસ્ટમાં…
-

યુપીમાં લગ્ન સમારોહમાં બેન્ડ-DJ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવાનો ભ્રામક દાવો વાયરલ
‘કોરોનાને લઈને યોગી સરકારનું સખ્ત વલણ- માત્ર 100 લોકોની જ હાજરી નહીતો થશે કાર્યવાહી‘ હેડલાઈન સાથે ન્યુઝ વેબસાઈટ revoi દ્વારા આ ખબર પ્રકાશિત કરવામાં આવેલ છે. આ સાથે ‘લગ્નમાં બેન્ડ-ડિજે પર પ્રતિબંધ‘ હોવાની ખબર પણ પબ્લિશ કરવામાં આવેલ છે. યોગી સરકાર દ્વારા લગ્ન તેમજ અન્ય પ્રાસંગિક કાર્યક્રમો પર ગાઇડલાઇન જાહેર કરેલ છે, જેમાં બેન્ડ-DJ પર…
-

Weekly Wrap : CM અશોક ગહેલોતે ફટાકડા ફોડી રહ્યા છે, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે બંધ અને CM ગહેલોતે સોશિયલ ડિસ્ટનસીંગ ભૂલીને નમાઝ અદા કરી તો PM મોદીનો યોગ કરતો ભ્રામક વિડિઓ વાયરલ
આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેકનયુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં CM અશોક ગહેલોત સોશિયલ ડિસ્ટનસીંગ ભૂલીને નમાઝ અદા કરી તો કર્ફ્યુના અમલ માટે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે બંધ અને ગહેલોતે મનાઈ હોવા છતાં ફટાકડા ફોડ્યા અને BJPએ ગુજરાત અને હિમાચલની ચૂંટણીમાં EVM હેક કર્યા હોવાના ભ્રામક દાવાઓ પર કરવામાં…
-

2018માં થયેલ કિસાન આંદોલનની તસ્વીર હાલમાં ચાલી રહેલ આંદોલન સાથે શેર કરવામાં આવી
કેન્દ્ર સરકાર નવો કૃષિ કાયદો લાવ્યા ત્યારથી પંજાબ અને હરિયાણા સહિતના ઘણા રાજ્યોના ખેડુતો તેનો વિરોધ કરી રહ્યા છે . ખેડૂતોનું કહેવું છે કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારે લાવેલા આ કાયદાઓ ખેડૂતોના હિતમાં નથી, જ્યારે કેન્દ્ર સરકારનો દાવો છે કે આ કાયદાઓ ખેડૂતોના વિકાસમાં એક સીમાચિહ્ન રૂપ સાબિત થશે. આ સમગ્ર ઘટનામાં કોંગ્રેસની મહત્વની ભૂમિકા…
-

સોમનાથ નજીક રસ્તા પર ગેરકાયદે થોડા વર્ષોમાં દરગાહ બનાવવામાં આવી હોવાનો ભ્રામક દાવો વાયરલ
ગુજરાતમાં સોમનાથ-વેરાવળ હાઇવે નજીક જ્યાં જિહાદી મુસ્લિમોએ પહેલા એક પથ્થર નાખ્યો અને ત્યારબાદ ધીરે-ધીરે દરગાહ બનાવવાનું શરૂ કર્યું, સ્થાનિક વહીવટી તંત્રે તેની આંખો બંધ કરી દીધી છે અને આ જગ્યા સોમનાથ મંદિરથી થોડે જ દૂર છે. સોશ્યલ મીડિયા પર દરગાહની બે તસ્વીર સાથે આ દાવો કરતી પોસ્ટ શેર કરવામાં આવેલ છે. વાયરલ તસ્વીર સોમનાથ મંદિર…
-

PM મોદી સાધુ રૂપે જીવન જીવતા ત્યારે યોગ કરી રહ્યા હોવાના દાવા સાથે ભ્રામક વિડિઓ વાયરલ
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વાયરલ કલીપ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બાળપણમાં યોગ કરવામાં આવ્યા તેનો છે. ફેસબુક પર “નરેન્દ્ર મોદી સાધુ રૂપે જીવન જીવતા ત્યારે યોગ કરતા હતા તે વખતનો વિડીયો” કેપશન સાથે પોસ્ટ કરવામાં આવેલ છે. આ ઉપરાંત…
-

BJPએ ગુજરાત અને હિમાચલની ચૂંટણીમાં EVM હેક કર્યા છે, પૂર્વ ચૂંટણી કમિશનરના નામ પર ભ્રામક દાવો વાયરલ
સોશિયલ મિડિયા પર એક ન્યુઝ પેપર ક્ટિંગ વાયરલ થઈ રહ્યુ છે, જેમાં પૂર્વ ચૂંટણી કમિશનર ટીએસ કૃષ્ણમૂર્તિનું નિવેદન વાયરલ થઈ રહ્યુ છે. ન્યુઝ પેપરની દેસલાઇન મુજબ “गुजरात और हिमाचल प्रदेश का चुनाव बीजेपी ने ईवीएम हेकिंग से जीता है : टी एस कृष्णमूर्ति पूर्व चुनाव आयुत्क”. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ ટીએસ કૃષ્ણમૂર્તિ દ્વારા આક્ષેપ…
-

CM અશોક ગહેલોત મનાઈ હોવા છતાં ફટાકડા ફોડી રહ્યા હોવાનો ભ્રામક દાવો વાયરલ
શ્રી અશોક ગેહલોત જીએ અમેરિકાથી એવા ફટાકડા બનાવવાની વિનંતી કરી હતી જે સળગતા ઓક્સિજનને મુક્ત કરે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત દ્વારા કેટલાક ફટાકડા સળગાવવામાં આવતા તેનો એક ફોટો વાયરલ થયો છે. નોંધનીય છે કે સરકારે આ વર્ષે કોરોના ધ્યાને લેતા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. રાજસ્થાનમાં દિવાળી નિમિત્તે રાજ્ય સરકારે ફટાકડા ફોડવા પર…
-

કર્ફ્યુના અમલ માટે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે બંધ કરવામાં આવ્યો હોવાનો ભ્રામક દાવો વાયરલ
તહેવારો બાદ અલગ અલગ રાજ્યો અને શહેરોમાં પણ કોરોના કેસનું સંક્રમણ વધ્યું છે. તેવા સમયે આપણે કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે તાત્કાલિક નિર્ણય કરીને અમદાવાદમાં કર્ફ્યુનો અમલ કરાવવો પડ્યો છે. નોંધનીય છે અમદાવાદ સિવાય વડોદરા, સુરત અને રાજકોટમાં પણ રાત્રિ કર્ફ્યુ અમલમાં છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે અને અમદાવાદ-મુંબઇને જોડતા નેશનલ એક્સપ્રેસ હાઇવે ખાનગી વાહનો…
-

CM અશોક ગહેલોતે ફટાકડા ફોડવાની ના પાડી અને માસ્ક અને સોશિયલ ડિસ્ટનસીંગ ભૂલીને નમાઝ અદા કરી હોવાનો ભ્રામક દાવો વાયરલ
રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ગેહલોત કેટલાક મૌલાનાઓ સાથે જોઇ શકાય છે. વીડિયો શેર કરનાર વપરાશકર્તાનો દાવો છે કે ‘સીએમ ગેહલોતે રાજસ્થાનમાં દિવાળીના ફટાકડા પર પ્રતિબંધ મૂક્યા બાદ મસ્જિદમાં નમાઝ અદા કરી હતી, તેમજ તેમણે માસ્ક નથી પહેર્યુ કે નથી સોશિયલ ડિસ્ટન્ટનુ પાલન કર્યુ‘ Facebook –Twitter…